આયુર્વેદ અને ભારતીય પ્રાચીન ગ્રંથોમાં ભાવિ આહાર શૈલી - પદ્ધતિ વિષે જણાવાયું છે. આજકાલના વ્યસ્ત જીવનમાં પેકેજ્ડ ફૂડનો વપરાશ વધતો જાય છે તો આ વિષય પર આયુર્વેદ દ્રષ્ટિકોણથી માહિતી મેળવીએ આયુર્વેદાચાર્ય ડો. ખુશદિલ ચોકસી પાસેથી.
Listen to SBS Gujarati every Wednesday and Friday at 4 pm.